જસરાગામે હત્યાનો બનાવ

લાખણી તાલુકાના જસરાગામે હત્યાનો બનાવ બન્યો છે.જેમાં ઘરમાં રહેલ દંપતીની હત્યા કરવામાં આવી છે.PI એ.વી.પટેલના પિતા સ્વ વર્ધાજી અને માતા સ્વ હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા વ્યકિતઓ ઘરમાં ઘુસીને હત્યા કરીને ફરાર થયા છે, સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. ભગવાન બંને […]

વિજયભાઈ રૂપાણી: સાદગીથી સમર્પિત જીવનનો અણમોલ વિદાય

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીનું દુઃખદ અવસાન થયું હોવાની સમાચાર મળતા હૃદયવી રીતે આઘાત થયો. એક સજ્જન, સરળ, અને જનસેવામાં શ્રદ્ધા રાખતા નેતા તરીકે વિજયભાઈ રૂપાણીનો અંત એક મોટું શૂન્ય છોડી ગયો છે. તેમનું સમગ્ર જીવન સાદગી, પ્રામાણિકતા અને સેવા માટે અર્પિત હતું. સાવ સાધારણ પૃષ્ઠભૂમિમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર એવા વિજયભાઈએ […]